Harikrishna Patel IPS appointed IG- Administration, Gandhinagar

ad
Harikrishna Patel IPS GJ
Harikrishna Patel IPS GJ

Shri Harikrishna Patel IPS (Gujarat 1999) presently Joint Commissioner of Police, Sector-l , Surat City is transferred and appointed as Inspector General of Police (Administration), Gandhinagar relieving Shri Narsimha Komar IPS.

Indian Bureaucracy Dot Com wishes Shri Harikrishna Patel the very best.

1 Comment

  1. સાહેબ નમસ્તે
    હું વ્રજ લિંબાણી વડવિયાળા ગીરગઢડાથી હાલ નિકોલ અમદાવાદ મા રહું છુ , હું આપ સાહેબને રજુઆત કરુ છુ કે આપના નામ પર અમદાવાદમા ડાઈનિંગ હોલ વાળા ચિટીંગ કરી રહ્યા છે અને આપશ્રીના નામની ધમકિ આપી રહ્યા છે

    બનાવ ની વિગત
    225/226, હરિઓમ ચેમ્બર એપ્રોચ બાપુનગર વિસ્તારમા એક (ન્યુ સ્વામિનારાયણ ડાઈનીંગ હોલ) ચાલે છે , છેલ્લા પંદરેક દિવસથી મારા ઘરે કોઈ નહીં હોવાથી મે ન્યુ સ્વામિનારાયણ ડાયનીંગ હોલ નો જમવા માટેનો પાસ કઢાવ્યો અને રેગ્યુલર ત્યાં હું જમા જઈ રહ્યો છુ , આજથી 8-9 દિવસ પહેલા મારાભોજનમા ઈયળના અરધા અરધા ટુકડા નીકળ્યા જેની મે ડાયનીંગ હોલના માલિક મહેન્દ્રભાઈ ડોબરીયાને કરી હતી અને તેઓએ સ્વિકાર્યુ હતુ કે એવુ ક્યારેક ક્યારેક થાય છે પરંતુ હવે અમે ધ્યાન રાખીશુ ગય કાલ તારીખ 6/11/2020 ની સાંજે 8 વાગ્યે હું જમવા ગયો ત્યારે મારી ડિસમા રહેલ ભાખરીમાથી મરી ગયેલા અને બળી ગયેલા ધનેડા નીકળતા મે ફરી મહેન્દ્રભાઈના ભાય ભરતભાઈને રજુઆત કરતા તેઓ અકળાયા હતા અને મારી સાથે અણછાજતુ વર્તન કર્યુ હતુ હું આગળ કોઈ કાર્યવાહી કરવા માગતો ના હતો પરંતુ उल्टा चोर कोटवाल को डांटे જેવી પરીસ્થીતી સર્જાતા આખરે મે ડાયનીંગ હોય વિરુધ કોર્પોરેશનમા આજે ફરિયાદ આપી છે તેથી ડાયનીંગ હોલ વાળા મને અલક વ્યક્તિઓ પાસેથી કોલ કરાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે IPS હરેકૃષ્ણ પટેલના સાળા થાય છે ડાયનીંગ હોલ વાળા માટે તુ કાર્યવાહી કરવાનુ રહેવા નહીતો તુ ગોત્યો પણ નહી જડે , મને સાહેબ આવા ફોન આવી રહ્યા છે તો શું સાહેબ IPS ઓફિસરના સંબંધી હોવાથી કાયદા વિરુધ્ધના કૃત્યો કરવાની છુટ હોય છે ખરા ?
    આપ સાહેબ જણાવો હું મારી ફરિયાદ પાછી ખેછી લવ અને ચુપચાપ અસભ્ય વર્તન તેમજ ખોરાક દ્વારા થય રહેલા માનવજીવન સાથે છેડા સહન કરી લવ

    આપ સાહેબને હું ખુબ સારી રીતે નજીકથી જાણુ છુ આપ એક નિસ્ઠાવાન અને ન્યાયીક અધિકારી છો આપનો કેદારનાથ લોક દરબાર હતો ત્યારે વાયા ફાટસર થય ગીરગઢડા આપને રસ્તો બતાવવા હુંજ સામે આવ્યો હતો અને દોઢ-બે કલ્લાક હું આપની સાથે પણ રહ્યો હતો માટે હું આપશ્રી ને ખુબ નજીકથી જાણુ છુ આપ જે કહેશો તે યોગ્ય અને ન્યાય પ્રકાશક હશે

    આભાર સ: આપનો વિશ્વાસુ વ્રજ લિંબાણી
    મો +919979162900

Leave a Reply